Gujarat

સુરતમાં “જાતિભેદનો વિનાશ” લેખિત પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ

સુરત | 12 જુલાઈ, 2026 પરમ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકર લિખિત ઐતિહાસિક ગ્રંથ "જાતિભેદનો વિનાશ (Annihilation of Caste)" પર આધારિત પ્રતિયોગીતા-2026 અંતર્ગત લેખિત પરીક્ષા અને...

ઘનશ્યામ ગઢવીએ પ્રવીણ ગઢવીની કવિતાઓથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા

ગાંધીનગરના આંબેડકર ભવન ખાતે યોજાયેલ એક અનોખા અને યાદગાર સાહિત્યિક કાર્યક્રમમાં જાણીતા કવિ, લોકસાહિત્યકાર અને ચારણી સાહિત્યના બુલંદ કંઠના સ્વામી શ્રી ઘનશ્યામ ગઢવીએ દિવંગત...

ચંદુભાઈ મહેરિયાની ‘કેફિયત-લેખનસફર’

ચંદુભાઈ મહેરિયાની ‘કેફિયત-લેખનસફર’ : દલિત સાહિત્ય અને સમાજચિંતનની પ્રતિબદ્ધ યાત્રાનો દસ્તાવેજ ‘સવાયા દલિત સાહિત્યકાર’ તરીકે જાણીતા ગુજરાતના અગ્રણી સાહિત્યકાર શ્રી પ્રવીણ ગઢવીની દલિત સાહિત્ય પ્રત્યેની...

અમદાવાદમાં ડૉ. આંબેડકરના તૈલચિત્રની સુરક્ષાની માંગ !

અમદાવાદ, 3 જૂન 2026: અમદાવાદના અજીતમિલ ચાર રસ્તા પાસે આવેલા બ્રિજ નીચે દોરાયેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના તૈલચિત્રના સંરક્ષણ અને જાળવણી...

બહુજન આંદોલન: એક સાયકલથી શરૂ થયેલી વૈચારિક ક્રાંતિ

3 જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાયકલ માત્ર એક પરિવહનનું સાધન નથી, પરંતુ તે સરળતા, સમાનતા, સ્વાવલંબન અને સામાજિક...

ગુજરાતના સાબરકાંઠાના રૂપાલ ગામમાં ગ્રામિણ જાતિવાદનું કડવું સત્ય

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાંથી એક ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગામના અંદાજે ૩૫ દલિત પરિવારો ગામ છોડીને સ્થળાંતર કરવાની તૈયારીમાં છે....

Recent Articles

Stay on op - Ge the daily news in your inbox

spot_img