Gujarat

ફૂલે દંપતી અને આંબેડકર દંપતીનું શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન

શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ માનવીને પોતાના અધિકારો, સ્વાભિમાન અને સ્વતંત્રતાનો માર્ગ બતાવતું શક્તિશાળી સાધન છે. ભારતમાં જ્યારે શિક્ષણ પર સામાજિક અને જાતિગત...

થાનગઢ હત્યાકાંડ હજી કેટલાં જીવો ભક્ષશે?

ચૌદ વર્ષ પછી પણ ન્યાયની રાહ, સ્વ. પંકજના પિતાની આત્મહત્યાએ ફરી ઊભા કર્યા ગંભીર સવાલો થાનગઢ, ગુજરાત:થાનગઢમાં વર્ષ 2012માં બનેલી પોલીસ ફાયરિંગની દુઃખદ ઘટના આજે...

૨૪ કલાકમાંથી ૨૧ કલાક અભ્યાસ કરવો પડ્યો” — ડૉ. બાબાસાહેબ આંબેડકર

પુણે, 11 સપ્ટેમ્બર 1938: ભારતના મહાન વિચારક, સમાજસુધારક, કાયદાશાસ્ત્રી અને ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષ, શિક્ષણ, જ્ઞાન અને સામાજિક પરિવર્તનનું...

ક્યારે જાગશે સમાજ – સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ

જય ભીમ ગુજરાત દ્વારા પ્રસ્તુત "ક્યારે જાગશે સમાજ" એ માત્ર એક મ્યુઝિક વિડિયો નથી, પરંતુ સમાનતા, શિક્ષણ, સ્વાભિમાન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને યુવા...

સુરતમાં “જાતિભેદનો વિનાશ” લેખિત પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ

સુરત | 12 જુલાઈ, 2026 પરમ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકર લિખિત ઐતિહાસિક ગ્રંથ "જાતિભેદનો વિનાશ (Annihilation of Caste)" પર આધારિત પ્રતિયોગીતા-2026 અંતર્ગત લેખિત પરીક્ષા અને...

ઘનશ્યામ ગઢવીએ પ્રવીણ ગઢવીની કવિતાઓથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા

ગાંધીનગરના આંબેડકર ભવન ખાતે યોજાયેલ એક અનોખા અને યાદગાર સાહિત્યિક કાર્યક્રમમાં જાણીતા કવિ, લોકસાહિત્યકાર અને ચારણી સાહિત્યના બુલંદ કંઠના સ્વામી શ્રી ઘનશ્યામ ગઢવીએ દિવંગત...

Recent Articles

Stay on op - Ge the daily news in your inbox

spot_img